sanjay joshi @DcSanjayjoshi
Ahmadabad City, India Joined July 2013-
Tweets266
-
Followers112
-
Following134
-
Likes3K
મુસાફરોને સુગમ અને સુવિધાયુક્ત યાત્રા પ્રદાન કરવા, રાજ્ય સરકાર દ્વારા એસ.ટી.માં વધુ નવી ૩૦૧ બસોનું ઉમેરણ ! 🚌 વાત જ્યારે ગુજરાતના પરિવહન વિકાસની થઈ રહી હોય ત્યારે એસ.ટી.નિગમના આ ઐતિહાસિક સુવર્ણકાળની નોંધ અવશ્ય લેવાશે. 🚌 આજરોજ અમદાવાદના જી. એમ. ડી. સી. ગ્રાઉન્ડ ખાતે ગુજરાત…
#WATCH | Banaskantha: Gujarat Home Minister Harsh Sanghvi flagged off 100 new buses from Nadabet located in the India-Pak border area.
ભારત-પાકિસ્તાન બોર્ડરના ઝીરો પોઇન્ટ, નડાબેટથી શરૂ થતી નવી એસ.ટી.ની બસો ગુજરાતના ખૂણે - ખૂણે પહોંચી રહેલી ગુજરાતની ઉત્તમ પરિવહન સુવિધાના દર્શન કરાવે છે ! 🚌 ગુજરાત એસ.ટી.વિકાસનો એક સુવર્ણ ઈતિહાસ રચી રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના ભારત-પાકિસ્તાન બોર્ડર પરના છેવાડાના વિસ્તાર…
The board signifies how far our ST has come just to serve people. A fleet of 100 new buses was inaugurated at Zero Point, Nadabet, situated on the India-Pakistan border in Banaskantha district. ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું લોકપર્ણ કરાયું
When emotions overflow! The joy reflected in the eyes of the people when we reach the India-Pak Border Suigam village with the ST buses, was truly unforgettable. जब एसटी की नई बस भारत-पाक सीमा के पास सुई गांव पहुंची तो इन बसों को देखकर लोगों की आंखों में जो खुशी और संतुष्टि थी…
🚍ભારત- પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતેથી 100 નવીન બસોનું શુભારંભ.. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને રાજ્યના ગૃહમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ ફ્લેગ ઓફ કરી બસોને પ્રસ્થાન કરાવ્યું. ગામે ગામ બસની કનેક્ટિવિટી વધે એ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ.
વિકાસની વાટે અગ્રેસર ગુજરાત ! 🔸ગાંધીનગરના કલોલ ખાતે કલોલ-નારદીપુર-માણસા રોડને ચારમાર્ગીય કરવાના કાર્યનો શુભારંભ કર્યો તથા ગુજરાત એસ.ટી.ની નૂતન ૨૫ નવીન બસો જનતાના સુવિધા અને સેવા માટે અર્પણ કરી. 🔸મુસાફરોની યાત્રા સુખદ અનુભવોથી સભર કરવામાટે, એસ.ટી.ને સુવિધાયુક્ત બનાવીને નવીન…
ગાંધીનગર: કલોલમાં હર્ષભાઈ સંઘવીના હસ્તે 25 નવી બસોનું લોકાર્પણ | Gujarat First @sanghaviharsh #gandhinagar #kalol #harshsanghvi #buses #gujaratfirst
Media Coverage : 1.53 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાથી સજ્જ કામરેજ બસ સ્ટેશનનું લોકાર્પણ... #NewsUpdate #NewsPaper
પાલનપુર ખાતે નવીન વર્કશોપનું ખાતમુહૂર્ત "વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા" #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા અને મુસાફરોને તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે સૂરત જિલ્લાના કામરેજ ખાતે નવનિર્મિત આધુનિક બસ સ્ટેશનનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. #STBuses
વિરપુર ખાતે નિર્મિત થનાર એસ. ટી બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત.. "વિકસિત ગુજરાતની વિકાસ યાત્રા" #ShubhYatraSwachhYatra #GSRTC #GujaratST #Gujarat
મુસાફરોને સુવિધાયુક્ત પરિવહન પ્રદાન કરવા તથા એસ.ટી.વિભાગની વ્યવસ્થાનો વ્યાપ કરવા દ્વારકા ડેપોના નૂતન વર્કશોપનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આજરોજ રાજકોટ વિભાગ ખાતે લોધિકા બસ સ્ટેશન ના ખાત મુહુર્ત શ્રીમતી @BhanubenMLA જી તથા અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સંપન્ન કરવામાં આવ્યું.
અંતરિયાળ વિસ્તારમાં રહેતા નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા અને મુસાફરોને તમામ પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના હેતુ સાથે સુઇગામ ખાતે નિર્મિત થનાર આધુનિક બસ સ્ટેશનનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. #STBuses #BusStation
વિકાસના માર્ગે પુરપાટ દોડશે, ગુજરાત એસ.ટી.ની નવી ૧૦૧ બસો ! ▪️ગુજરાત રાજ્યની પરિવહન વ્યવસ્થાને વધુ સુદ્રઢ અને સરળ બનાવવાના અભિગમ સાથે આજે નવીન ૧૦૧ બસોને આજવા રોડ, વડોદરા ખાતે લીલી ઝંડી બતાવીને પ્રજાની સેવામાં સમર્પિત કરી. ▪️પ્રજા આરામદાયક અને આધુનિક સુવિધાઓથી સજ્જ બસોમાં મુસાફરી…
આજરોજ તા ૭/૩/૨૦૨૪ ના રોજ એસટી નિગમ દ્વારા વિરપુર મુકામે બાંધવામાં આવનાર નવીન એસટી બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારંભ યોજાયેલ જેમાં ઉપસ્થિત એવા માનનીય સંસદ સભ્ય રતનસિંહ રાઠોડ સાહેબ, માનનીય ધારાસભ્યશ્રી માનસી ચૌહાણ સાહેબ, જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી દશરથ સિંહ બારૈયા સાહેબ, (1)