આઝાદ ભારતના પહેલા શિક્ષણમંત્રી ભારત રત્ન મૌલાના અબુલ કલામ આઝાદની ગઈકાલે પુણ્યતિથિ હતી. આઝાદીના 75 વર્ષમાં ચોતરફ શિક્ષણની ઘોર ખોદાઈ રહી છે ત્યારે મૌલાના આઝાદ ચોક્કસ યાદ આવે. #Maulanaazad #MaulanaAbulKalamAzad khabarantar.com/Maulana-Azad:-…
1
0
0
24
0
કેમ કે, તેમણે શિક્ષણ મંત્રી તરીકે જે કાર્યો કર્યા હતા, તેના પાયા પર આજે પણ દેશનું આખું શિક્ષણતંત્ર ટકેલું છે. પાલનપુરી લેખક હિદાયત પરમાર અહીં બહુમુખી પ્રતિભાના ધણી મૌલાના આઝાદના જીવનના અનેક અજાણ્યા પાસાઓ તરફ આપણને દોરી જાય છે.