બાલમંદિર થી લઈ કોલેજ સુધી બધું જ ભણાવવામાં આવ્યું "ત્રિકોણ", "ચતુષ્કોણ", "અષ્ઠકોણ", "પંચકોણ".... પણ જીવનમાં જે હંમેશા ઉપયોગી છે તેને ભણાવવામાં નથી આવ્યું તે છે.... "દ્રષ્ટિકોણ."
26
102
1K
0
4
@hareshdudhat સર જય શ્રી કૃષ્ણ 🙏 અત્યારે જે ભણાવવા મા આવે છે એ જીવન માં કામ આવતું નથી પહેલા ના ભણતર મા જે આવતું તે કામ આવે છે
@hareshdudhat અને આપણુ કોણ ? તે તો જાત અનુભવથી જ શીખી શકાય!!!?
@hareshdudhat એકદમ સાચું કહ્યું તમે. આવું કોઈએ ભણાવ્યું જ નહીં. ખરેખર જરૂર તો આ દ્રષ્ટિકોણ ની છે. જેની જીવનમાં ડગલે ને પગલે જરૂર પડે છે.
@hareshdudhat એમ તો U(G)PSC માટે પણ ઘણું બિનજરૂરી પૂછે છે. - દાઝેલો