રામનવમી નિમિત્તે સુરેન્દ્રનગર - જોરાવનગર ખાતે ચંદ્રેશભાઇ પટેલ પ્રેરિત તેમજ શ્રી શિવલાલભાઈ આનંદભાઈ મકાસણા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકસભાના ઉમેદવાર શ્રી ચંદુભાઈ શિહોરાની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત શ્રીરામ ભગવાનની 1100 મૂર્તિના વિતરણ કાર્યક્રમમાં સહભાગી થઈ,ધન્યતા અનુભવી. જય શ્રી રામ 🙏
3
14
58
396
0
Download Image
@Hitendrasinhbjp રામ નવમી ની હાર્દિક શુભકામનાઓ 🙏🌹